દિવ્ય્ધામ મંદિર કેવી રીતે પહોચવું

મંદિર સુધી પહોંચવા માટે આપને સરળતા રહે એ માટે નીચે આપને શહેર થી મંદિર ના કિલોમીટર આપેલા છે.

નજીક ના શહેર

બાબરા 11 કિમી.
અમરેલી 32 કિમી.
આટકોટ 25 કિમી.
ગોંડલ 57 કિમી.

 

રાજકોટ 77 કિમી.
ભાવનગર 106 કિમી.
જુનાગઢ 120 કિમી.

 

ધંધુકા 120 કિમી.
અમદાવાદ 230 કિમી.
મુંબઈ 684 કિમી.